નર્સરી થી ધોરણ 11 માં અલગ અલગ વિષય ઉપર વાલીસેમિનાર કરવામાં આવ્યો હતો. જેમાં પુનિત જોષી “Parenting ni Pathashala”, ચિંતન પાઠક “Cyber Security and Digital Wellbeing” અને શસી સૈની “Nutrition and Healthy Food” વિષય ઉપર સેમીનાર આપવામાં આવ્યો હતો.
(Gujarati Medium)
નર્સરી થી ધોરણ 11 માં અલગ અલગ વિષય ઉપર વાલીસેમિનાર કરવામાં આવ્યો હતો. જેમાં પુનિત જોષી “Parenting ni Pathashala”, ચિંતન પાઠક “Cyber Security and Digital Wellbeing” અને શસી સૈની “Nutrition and Healthy Food” વિષય ઉપર સેમીનાર આપવામાં આવ્યો હતો.