આચાર્ય વંદના
આચાર્ય વંદના કાર્યક્રમ શાળાના બાલભવન, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં આચાર્ય તેમજ શિક્ષકોનું વિધાર્થીઓ દ્રારા પૂજન કરવામાં આવ્યું અને મહત્વ સમજવામાં આવ્યું હતું.
(Gujarati Medium)
આચાર્ય વંદના કાર્યક્રમ શાળાના બાલભવન, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં આચાર્ય તેમજ શિક્ષકોનું વિધાર્થીઓ દ્રારા પૂજન કરવામાં આવ્યું અને મહત્વ સમજવામાં આવ્યું હતું.
શિક્ષક દિન નિમિતે શાળાના પ્રાથમિક વિભાગના શ્રી મહાદેવભાઈએ શાળાના પ્રાથમિક વિભાગના સીનીયર શિક્ષકોનું તેમના ઘરે જઈ સન્માન કર્યું. આ કાર્યમાં વિદ્યાર્થીઓ અને શાળાના બીજા શિક્ષકો પણ મહાદેવભાઈની સાથે જોડાયા હતા. દરેક શિક્ષકો તેમના પરિવાની ઉપસ્થિતિ માં તેમનું સન્માન થવાથી ખુબ જ ખુશ થયા અને શાળા પરિવારનો આભાર માન્યો હતો.
માધવબાગ વિદ્યાભવન માં બાલવાટિકા ના બાળકો દ્રારા જન્માષ્ટમી ઉજવામાં આવી. બાળકો કૃષ્ણ અને રાધા ના પોશાક પહેરીને જન્માષ્ટમી ઉજવી.