Events

શાળાના આખા વર્ષના આયોજન *વિજયપથ * મુજબ તા: 30/07/2023 ને રવિવારના રોજ ધો: 10 અને 12 નો *વિધાથી-વાલી સેમિનાર અને તેજસ્વી તારલાઓનું સન્માન* કાર્યક્રમ સરદાર સ્મૃતિ ભવનમાં થયો હતો. જેમાં ધો: 10/12 માં જે વિધાથીઓ A1 A2 ગ્રેડ મેળવનાર વિધાથીઓનું મહેમાન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.અને પિયુષભાઈ-પરેશભાઈ દ્વારા હાલ ધો 10 અને 12માં અભ્યાસ કરતા વિધાથીઓ વધુ સારું પરિણામ કંઈ રીતે મેળવી શકાય તે અંગે વાલી-વિધાથીઓએ મોટીવેટ કરવામાં આવ્યા હતા..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Post comment